સાહિત્ય ક્વિઝ by BHARAT SONAGARA
સાહિત્ય ક્વિઝ 📘✍ *BHARAT SONAGARA* 🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥 🍄 આધુનિક કવિતા ના જ્યોતિર્ધર તરીકે કોણ જાણીતું છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅ B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બોટાદકર D. રણજીતરામ વાવાભાઈ મહેતા 🍄 દર્શનિયું વાર્તાસંગ્રહ કોનો છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅ B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બોટાદકર D. રણજીતરામ વાવાભાઈ મહેતા 🍄 પારસી બુચા કવિ તરીકે કોણ જાણીતું છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર B. અરદેશર ફરામજી ખબરદાર✅ C. દામોદર ખુશાલદાસ બોટાદકર D. રણજીતરામ વાવાભાઈ મહેતા 🍄 ગુજરાત ની રાષ્ટ્રીય અસ્મિતા ના અવતાર તરીકે ક.માં.મુનશી એ કોને ઓળખાવ્યા ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બોટાદકર D. રણજીતરામ વાવાભાઈ મહેતા✅ 🍄 કોને ગૃહ ગાયક ના કવિ કહે છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બોટાદકર✅ D. રણજીતરામ વાવાભાઈ મહેતા 🍄 વર્ષા ની એક સુંદર સાંજ કૃતિ ક્યા સાહિત્યકાર ની છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅ B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બ...