Posts

Showing posts from 2019

સાહિત્ય ક્વિઝ by BHARAT SONAGARA

સાહિત્ય ક્વિઝ 📘✍ *BHARAT SONAGARA* 🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥 🍄 આધુનિક કવિતા ના જ્યોતિર્ધર તરીકે કોણ જાણીતું છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅ B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બોટાદકર D. રણજીતરામ વાવાભાઈ મહેતા 🍄 દર્શનિયું વાર્તાસંગ્રહ કોનો છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅ B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બોટાદકર D. રણજીતરામ વાવાભાઈ મહેતા 🍄 પારસી બુચા કવિ તરીકે કોણ જાણીતું છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર B. અરદેશર ફરામજી ખબરદાર✅ C. દામોદર ખુશાલદાસ બોટાદકર D. રણજીતરામ વાવાભાઈ મહેતા 🍄 ગુજરાત ની રાષ્ટ્રીય અસ્મિતા ના અવતાર તરીકે ક.માં.મુનશી એ કોને ઓળખાવ્યા ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બોટાદકર D. રણજીતરામ વાવાભાઈ મહેતા✅ 🍄 કોને ગૃહ ગાયક ના કવિ કહે છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બોટાદકર✅ D. રણજીતરામ વાવાભાઈ મહેતા 🍄 વર્ષા ની એક સુંદર સાંજ કૃતિ ક્યા સાહિત્યકાર ની છે ? A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅ B. અરદેશર ફરામજી ખબરદાર C. દામોદર ખુશાલદાસ બ...

ભૂગોળ ક્વિઝ by BHARAT SONAGARA

🌺 ગુજરાત ભૂગોળ ક્વિઝ ⭕️ ✍ BHARAT SONAGARA 🌱 નીચે આપેલા વિધાનો તપાસો. 1) સાપુતારા સહ્યાદ્રિ પર્વતમાળા નો ભાગ છે. 2) પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ 800 મીટર છે. ●[A] ફક્ત 1 સાચું છે ●[B] ફક્ત 2 સાચું છે ●[C] બન્ને વિધાનો સત્ય છે ✅ ●[D] બન્ને વિધાનો અસત્ય છે 🌱 નીચે આપેલા વિધાનો તપાસો. 1) ગુજરાતમા સૌથી વધારે પિયત વિસ્તાર મહેસાણા જિલ્લામાં છે. 2) ગુજરાતમાં સૌથી ઓછો પિયત વિસ્તાર ડાંગ જિલ્લામાં છે. ●[A] ફક્ત 1 સાચું છે ●[B] ફક્ત 2 સાચું છે ●[C] બન્ને વિધાનો સત્ય છે✅ ●[D] બન્ને વિધાનો અસત્ય છે 🌱 નીચે આપેલા વિધાનો તપાસો. 1) સૌથી વધુ કુવાઓની સંખ્યા મહેસાણા જિલ્લામાં છે. 2) સૌથી વધુ કૂવાઓ દ્વારા સિંચાઈ જૂનાગઢ જિલ્લામાં થાય છે. ●[A] ફક્ત 1 સાચું છે ●[B] ફક્ત 2 સાચું છે ●[C] બન્ને વિધાનો સત્ય છે ●[D] બન્ને વિધાનો અસત્ય છે✅ 🌱 નીચે આપેલા વિધાનો તપાસો. 1) બરડીપાડા અભયારણ્ય ડાંગ જિલ્લામાં આવેલું છે 2) રામપુરા અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું છે ●[A] ફક્ત 1 સાચું છે✅ ●[B] ફક્ત 2 સાચું છે ●[C] બન્ને વિધાનો સત્ય છે ●[D] બન્ને વિધાનો અસત્ય છે 🌱 નીચે આપેલા વ...

કરન્ટ અફેર્સ ક્વિઝ by BHARAT SONAGARA

♻️ સંકલિત ક્વિઝ પોસ્ટ 📚 વિષય - કરન્ટ અફેર્સ ✍ Quiz by ⤵️       *BHARAT SONAGARA* 🔵 ગુજરાત કેટલા કિમિ થી વધુ ની રાજ્ય વ્યાપી નેચરલ ગેસ ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે ? ●【A】 2600 km ✅ ●【B】 4000 km ●【C】 4360 km ●【D】 4630 km 🔵 ગુજરાતે સોલાર અને વિન્ડ પાવર પોલિસી જાહેર કરી છે તેમાં કેટલા મેગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ? ●【A】 7 હજાર ●【B】 17 હજાર ●【C】 25 હજાર ●【D】 30 હજાર ✅ 🔵 તાજેતરમાં 21 જૂન ના દિવસે કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય ગયો ? ●【A】 ત્રીજો ●【B】 ચોથો ●【C】 પાંચમો✅ ●【D】સાતમો 🔵 તાજેતરમાં રાજ્યના પ્રથમ 45 KLPD ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું ? ●【A】 શ્રી નીતિન પટેલ ✅ ●【B】 શ્રી વિજય રૂપાણી ●【C】 શ્રી નરેન્દ્ર મોદી ●【D】 શ્રી અમિત શાહ 🔵 રાજ્યના પ્રથમ 45 KPLD ઇથેનોલ પ્લાન્ટ વિશે આપેલ વિધાનો ની યથાર્થતા ચકાસો. 1) આ પ્રકારનો ઇથેનોલ પ્લાન્ટ ગુજરાત નો પ્રથમ છે જ્યારે દેશનો ચોથો પ્લાન્ટ છે. 2) આ પ્લાન્ટ નર્મદા જિલ્લામાં આવેલી શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. માં સ્થાપવ...

બંધારણ ક્વિઝ by BHARAT SONAGARA

📙📘 સંકલિત ક્વિઝ પોસ્ટ 📕 ♻️ વિષય બંધારણ (કૉપી કરવી નહિ 📌) ✍ *BHARAT SONAGARA* 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 🔵 'બંધારણનું આમુખ આટલા લાંબા સમયથી આપણે જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા હતા તેને અભિવ્યક્ત કરે છે' આ વિધાન આમુખ વિશે. ......... એ કહ્યું હતું. ●【A】અલ્લાદી ક્રિષ્નસ્વામી ઐયર ✅ ●【B】કનૈયાલાલ મુનશી ●【C】બાબાસાહેબ ●【D】સરદાર વલ્લભભાઈ પટેલ 🔵 આમુખ ને બંધારણ ના ઓળખપત્ર તરીકે ........ એ ઓળખાવ્યું હતું જ્યારે આમુખ ને જન્માક્ષર તરિકે ....... એ ઓળખાવ્યું હતું. ●【A】જવાહરલાલ નહેરુ , ક.માં. મુનશી ●【B】ક.માં. મુનશી , જવાહરલાલ નહેરુ ●【C】ઠાકુરદાસ ભાર્ગવ , ક.માં. મુનશી ●【D】એન. એ. પાલખીવાલા , ક.માં. મુનશી ✅ 🔵 આપેલ વિધાનો પર વિચાર કરો 1) ઇ.સ. 1960 ના બેરુબાની યુનિયન કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણનું અંગ છે. 2) ઇ.સ. 1973 ના કેશવાનંદ ભારતી કેસ માં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનું અંગ છે. 3) ઇ.સ. 1995 માં એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા ના કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણ નું અભિન્ન અંગ છે. ●【A】 ફક્ત 1 સાચું છે ●【B】 ફક્ત 1 અને...

બંધારણ ક્વિઝ

📕📕📗📗📙📙🌺🌹🌺🌹 🍎 *બંધારણ કવિઝ ભાગ- 2* 🍏 📅 *08/07/2018 ની નાઈટ કવિઝ* 🌺✍ _*Created & Written By: BHARAT SONAGARA*_ 👤🌹 📘📘📗📗📙📙📕📕📔📔 1 . સંસદ ની સંયુક્ત બેઠક નો વિચાર ક્યાં દેશ માંથી લેવાયો છે ? બ્રિટન ઑસ્ટ્રેલિયા✅ અમેરિકા રસિયા 2. બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી ? 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 13 ડિસેમ્બર 1946 24 જાન્યુઆરી 1950✅ 3. વાઇસરોય ની કારોબારી પરિષદ માં પ્રથમ ભરતીય કોણ હતા ? સર દિનકર રાવ સત્યેન્દ્ર પ્રસાદ ગુપ્તા જોગેન્દર સિંહ જાદવ સત્યેન્દ્ર પ્રસાદ સિંહા✅ 4. સંચાલન સમિતિ ના અધ્યક્ષ કોણ હતા ? સરદાર પટેલ જવાહરલાલ નહેરુ બાબા સાહેબ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ✅ 5. ભારત ના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા ? રાજકુમારી અમૃત કૌર✅ શ્યામ પ્રસાદ મુખરજી ટી ટી કૃષ્ણમાચારી જ્હોન માથાઈ 6. વાઇસરોય ની ધારાકીય પરિષદ માં પ્રથમ 3 બિનસત્તાવાર સભ્યો પૈકી નીચેના માંથી કોણ નહતું ? બનારસ ના રાજા પટિયાલા ના મહારાજા સરમોહન રાવ✅ ઉપરના ત્રણેય હતા 7. બંધારણ માં સુધારાની જોગવાઈ નો વિચાર ક્યાં દેશ માંથી લેવાયો છે ? કેનેડા દ . આફ્રિ...

8 may 2019 quiz post

❤ સંકલિત ક્વિઝ પોસ્ટ  💠8 may 2019 🔅 ઉપનામ... ✒ BHARAT SONAGARA 🌴 ભોગીલાલ ગાંધીનું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઉશનસ B) ઉપવાસી ✅ C) કાન્ત D) ચકોર 🌴 નટવરલાલ પંડ્યા નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઉશનસ ✅ B) ઉપવાસી C) કાન્ત D) ચકોર 🌴 મણીશંકર ભટ્ટ નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઉશનસ B) ઉપવાસી C) કાન્ત✅ D) ચકોર 🌴 બંસીલાલ વર્માનું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઉશનસ B) ઉપવાસી C) કાન્ત D) ચકોર✅ 🌴સૂર્યકાન્ત ત્રિપાઠી નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) નિરાલા✅ B) શૌનિક C) સેહની D) સોપાન 🌴અનંતરાય રાવળ નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) નિરાલા B) શૌનિક ✅ C) સેહની D) સોપાન 🌴 બળવંતરાય ઠાકોર નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) નિરાલા B) શૌનિક C) સેહની✅ D) સોપાન 🌴 મોહનલાલ મહેતા  નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) નિરાલા B) શૌનિક C) સેહની D) સોપાન✅ 🌴ચિનુ મોદી નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઇર્શાદ ✅ B) કલાનિધિ C) અખાભગત D) કથક 🌴 ગુલાબદાસ બ્રોકર નું તખલ્લુસ/ ઉપનામ જણાવો. A) ઇર્શાદ B) કલાનિધિ C) અખાભગત D) કથક✅ 🌴 પ્રિયકાંત પરીખ નું તખલ્લુસ/ ઉપનામ જણાવ...

Tat-tet material

લાલ, બાલ અને પાલ

Image
લાલા લજપતરાય  શેર - એ - પંજાબ તરીકે જાણીતા લાલા લજપતરાય ફિરોજપુરના ટુકડે નામના ગામમાં જન્મ્યા . દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલા આર્યસમાજથી તેઓ ખૂબ પ્રભાવિત થયા . તેમણે “ ધી પંજાબી ” અને “ ધી પિલ ' જેવાં વર્તમાનપત્રો શરૂ કર્યા . પંજાબના ખેડૂતોની લડતની આગેવાની લેવા બદલ તેમને જેલની સજા કરવામાં આવી . 59 – રાષ્ટ્રીય આંદોલનો ( 1857 - 1919 ) સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસની લાઠીનો માર વાગતાં તેમને દવાખાનામાં દાખલ કર્યા , ત્યાં ટૂંકાગાળામાં ( 17 નવેમ્બર , 1928 ) તેમનું અવસાન થયું . લોકમાન્ય ટિળક લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા . તેમનો જન્મ 23મી જુલાઈ , 1856માં મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો . તેમણે બી . એ . , એલએલ . બી . ની ડિગ્રી મેળવી હતી . તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા “ ધી મરાઠા ' ( અંગ્રેજી ) અને ‘ કેસરી ' ( મરાઠી ) નામનાં બે વર્તમાનપત્રો શરૂ કર્યા હતાં . ઈ . સ . 1890ના મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ભાગ લીધો હતો . તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા...