Answer key Test 2 (07/08/2018)

By. : BHARAT SONAGARA 


Question #1 (1 point)
9ઓગષ્ટ ના દિવસે ગુજરાત માં રાજ્ય કક્ષા નો વિશ્વ આદિવાસી દિવસ કયા જિલ્લામાં ઉજવાશે ?

Your answer:

તાપી Wrong Correct
Question #2 (1 point)
 વ્યાજનો વારસ નવલકથા કયા સાહિત્યકાર ની છે ?

Your answer:

ચુનીલાલ મડિયા Wrong Correct
Question #3 (1 point)
રક્ષક વન માં કેટલા રોપા નું વાવેતર થયું ?

Your answer:

30000 Wrong Correct
Question #4 (1 point)

ગુજરાત  માં સંસ્ક્રુતિક વનો નિર્માણ કરવાની શરૂઆત ક્યારથી થઈ ?

Your answer:

2004 Wrong Correct
Question #5 (1 point)
 અલંકાર ઓળખવો.
પૃથ્વી ના આંનદના સ્પંદન  સમા તરણા હલે છે વારંવાર.

Your answer:

ઉપમા Wrong Correct
Question #6 (1 point)
અલંકાર ઓળખવો.
જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત થાય તેને ..... અલંકાર કહેવાય.

Your answer:

ઉતપ્રેક્ષા Wrong Correct
Question #7 (1 point)
 SWAGAT ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ નો પ્રારંભ ક્યારથી થયો ?

Your answer:

24 એપ્રિલ 2003 Wrong Correct
Question #8 (1 point)
 સામન્ય વૃક્ષો કરતા ચેરના વૃક્ષ માં માં કાર્બન સ્ટોરેજ વેલ્યુ કેટલા ટકા વધુ હોય છે ?

Your answer:

10 Wrong Correct
Question #9 (1 point)
બેસાલીકા ઓફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલ છે ?

Your answer:

ગોવા Wrong Correct
Question #10 (1 point)
 આરોગ્ય મંજરી પુસ્તક કોણે લખ્યું હતું ?

Your answer:

આચાર્ય નાગર્જુન Wrong Correct


Comments

  1. Sir test ma science and current affairs per vadhu bhar aapso kemke tema j exam ma vadhu marks cut thai se thanks sir for daily test aapva

    ReplyDelete
    Replies
    1. Ok thanks for your review..

      ધીરે ધીરે બધા જ વિષયો પુરે પુરા આવરી લેવાનું આયોજન છે...

      ટૂંક સમયમાં પ્રશ્નો ની સંખ્યા પણ 10 થી વધારીને 30 કરવામાં આવશે...
      અને બધા વિષયો પર ભાર આપીશું...

      Delete
  2. Sir passcode kai rite malse

    ReplyDelete

Post a Comment

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી