Answer key Test 4 (09/08/2018)

Answer Key

Test 4 By BHARAT SONAGARA

Question #1 (1 point)
અરવલ્લી ની પૂંછ એટલે ?

Your answer:

થલતેજ ટેકરા Wrong Correct
Question #2 (1 point)
અમદાવાદમાં જગન્નાથજી નું મંદિર ક્યાં આવેલ છે જ્યાંથી રથયાત્રા નીકળે છે ?

Your answer:

જમાલપુર Wrong Correct
Question #3 (1 point)
કવિ પ્રેમાનંદ ના પિતા નું નામ જણાવો.

Your answer:

કૃષ્ણરામ ભટ્ટ Wrong Correct
Question #4 (1 point)
તણખામંડળ ભાગ 1 થી 4 કયા સાહિત્યકાર ના વાર્તાસંગ્રહ છે ?

Your answer:

ગૌરીશંકર જોશી Wrong Correct
Question #5 (1 point)
સાહિત્યકાર રાજેન્દ્ર શાહ  ના પિતા નું નામ જણાવો.

Your answer:

કેશવલાલ શાહ Wrong Correct
Question #6 (1 point)
 આંતરાષ્ટ્રીય ચેર દિવસ ક્યારે ઉજવાય ?

Your answer:

26 જુલાઈ Wrong Correct
Question #7 (1 point)
 ઇલોરા ની કેટલામી ગુફા માં કૈલાસ મંદિર છે ?

Your answer:

16 મી Wrong Correct
Question #8 (1 point)
યુદ્ધ માં બળ થી જીત મેળવવા ની નીતિ એટલે ?

Your answer:

ભેરીઘોષ Wrong Correct
Question #9 (1 point)
મરતાં સુધી મટે નહિ , પડી ટેવ પ્રખ્યાત ;
ફાટે પણ ફીટે નહિ , પડી પટોળે ભાત.
ઉપરોક્ત પંક્તિ કોની છે ?

Your answer:

દલપતરામ Wrong Correct
Question #10 (1 point)
 કયા વિટામિન નું નિર્માણ શરીર માં જ થાય છે ?

Your answer:

K & D Wrong Correct

Comments

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી